Chapter Chosen

વૈષ્ણવજન

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
નરસિંહ મહેતા વૈષ્ણવજનમાં કયાં - કયાં લક્ષણો જણાવે છે, તે તમારા શબ્દોમાં વર્ણવો. 

Advertisement
કોનાં દર્શન કરવાથી કોની એકોતેર પેઢી તરી જાય છે?

જે વૈષ્ણવજન મોહમાયથી પર હોય, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળકપટ ન હોય, જેણે કામક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશાં રામના નામની ધૂનમાં જ લીન હોય તેના તનમાં તમામ તીર્થો રહેલાં છે. એવા વૈષ્ણવજનનાં દર્શન કરનારની એકોતેર પેઢી તરી જાય છે.

Advertisement
‘પરસ્ત્રી જેને માતા રે’ – પંક્તિ સમજાવો.

વાચ, કાછ, મન નિર્મળ રાખે એટલે..... 
  • વાણી, ચારિત્ર્ય અને મનને કપટથી દૂર રાખે.

  • વાણી, કાયા અને મનને કપટી બનાવે 

  • વાણી, ચારિત્ર્ય અને મનને પવિત્ર રાખે 

  • વાણી, કાયા અને મનને ચંચળ રાખે


નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? 
  • બીજાના દુ:ખને સમજી શકે છે.

  • નિરભિમાની હોય છે. 

  • અભિમાની હોય છે. 

  • કોઈની પણ નિંદા કરતો નથી.


Advertisement