Chapter Chosen

શીલવંત સાધુને

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
‘જેને શત્રુ ને મિત્ર એકે નહીં ઉરમાં’- પંક્તિનો ભાવ જણાવો.
  • બધા દુશ્મનો હોવાનો ભાવ 

  • બધા મિત્રો હોવાનો ભાવ

  • બધા મિત્રો નિર્લેપ બનવાનો ભાવ

  • શત્રુને નિર્લેપ બનાવવાનો ભાવY


 ‘શીલવંત સાધુ’નો શબ્દાર્થ આપો.
  • ચારિત્ર્યવાન

  • શરમાળ 

  • નાશવંત 

  • ભગવાધારી


Advertisement
‘શીલવંત સાધુ’ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો.

‘શીલવંત સાધુને’ પદમાં ગંગાસતીએ પાનભાઈને ચારિત્ર્યવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપી છે. આ પદમાં ‘શીલવંત સાધુ’નાં લક્ષણો દર્શાવ્યાં છે : ચારિત્ર્યવાન સાધુના વર્તનમાં કોઈ નિર્મળ અને પવિત્ર હોય છે. આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે. એમના હ્રદયમાં આ શત્રુ કે આ મિત્ર એવો કોઈ ભેદભાવ હોતો નથી. એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે. એમનાં મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે. એ સાધુના નિયમ સારી રીતે પાળે છે. એ આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે. એમની સૂર્યાવસ્થા જાગી ગઈ હોય છે. એ પ્રભુના ધ્યાનમાં જ મસ્ત હોય છે. એ નામ અને રૂપથી પર હોય છે એટલે કે એ મોહમાયાથી પર હોય છે. એ હંમેશાં ભજનમાં જ વ્યસ્ત હોય છે. એમને કેવળ પરમાત્માનાં વચનોમાં જ વિશ્વાસ હોય છે. આવા સંતનો સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે.

Advertisement
‘શીલવંત સાધુને’ કાવ્યની કવયિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે?

ગંગાસતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે?

Advertisement