‘શીલવંત સાધુને’ કાવ્યની કવયિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે?
‘શીલવંત સાધુ’ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો.
Advertisement
ગંગાસતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે?
જે સંતનાં મન, વચન અને વાણીમાં એકરૂપતા છે; જે આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે અને જે પરમાત્માના ધ્યાનમાં લીન છે; જેનું જીવન નિર્મોહી છે અને જેનું જીવન હંમેશાં ભજનમાં વ્યસ્ય રહે છે, એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગાસતી પાનબાઈને કહે છે.
Advertisement
‘જેને શત્રુ ને મિત્ર એકે નહીં ઉરમાં’- પંક્તિનો ભાવ જણાવો.