‘જેને શત્રુ ને મિત્ર એકે નહીં ઉરમાં’- પંક્તિનો ભાવ જણાવો.
બધા દુશ્મનો હોવાનો ભાવ
બધા મિત્રો હોવાનો ભાવ
બધા મિત્રો નિર્લેપ બનવાનો ભાવ
શત્રુને નિર્લેપ બનાવવાનો ભાવY
‘શીલવંત સાધુ’નો શબ્દાર્થ આપો.
ચારિત્ર્યવાન
શરમાળ
નાશવંત
ભગવાધારી
‘શીલવંત સાધુ’ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો.
Advertisement
‘શીલવંત સાધુને’ કાવ્યની કવયિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે?
શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે. એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી. આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે. આથી કવયિત્રિ શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે.
Advertisement
ગંગાસતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે?