CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કયા પ્રકારના વિધુતભારો વચ્ચે આકર્ષી બળ અને કયા પ્રકારના વિધુતભરો વચ્ચે અપાકર્ષી બળ લાગે છે? ઉદાહરણ આપો.
વિધુતભારો વચ્ચે લાગતું વિધુતીય મુલ્ય કયા નિયમ પરથી મેળવી શકાય છે?
સુવાહક અને અવાહક પદાર્થો કોને કહે છે?
વિધુતપ્રવાહના વહન માટે આવા મુક્ત ઈલેક્ટ્રૉન્સ જવાબદાર હોય છે. જે પદાર્થોમાં મુક્ત ઈલેક્ટ્રૉન્સ મોટી સંખ્યામાં હોય છે, તે પદાર્થોમાં વિધુતપ્રવાહનું વહન સરળતાથી થાય છે.આથી તેમને સુવાહકો કહે છે. દા.ત. તાંબું,ચાંદી, ઍલ્યુમિનિયમ જેવી ધાતુઓને સુવાહક પદાર્થ કહે છે.
જે પદાર્થોમાં મુક્ત ઈલેક્ટ્રૉન્સ હોતા નથી, તેમાં વિધુતપ્રવાહનું વહન થઈ શકતું નથી તેમને અવાહકો કહે છે.દા.ત. રબર ,કાચ, પ્લાસ્ટિક વગેરે.
કઈ પ્રક્રિયા દ્વારા પદાર્થને વિધુતભારિત કરી શકાય છે?ઉદાહરણ સહિત સમજાવો.
પદાર્થની અવરોધતા સમજાવો. તેનો એકમ જણાવો.