CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
હલનચલન એટલે શું ? વનસ્પતિમાં હલનચલનની પ્રતિક્રિયા સમજાવો.
સ્થળાંતર ન પ્રેરતી વર્તણુકને હલનચલન કહેવામાં આવે છે.
વનસ્પતિમાં હલનચલનની પ્રતિક્રિયા : વનસ્પતિમાં પ્રકાશ, તાપમાન, પાણી સ્પર્શ વગેરે ઉત્તેજના સામે હલનચલનની પ્રતિક્રિયા થાય છે.
દા.ત., સંવેદનશીલ વનસ્પતિ સ્પર્શ સામે હલનચલનની પ્રતિક્રિયા દર્શાવે છે. પરંતુ આ છોડમાં સ્નાયુ પેશી કે ચેતાપેશી હોતી નથી.
વનસ્પતિઓમાં પ્રાણીઓની જેમ સ્નાયુ પેશી નથી. તેમ છતાં, વનસ્પતિ કોષો તેમાં રહેલા પાણીના જથ્થામાં ફેરફાર કરી કોષોનો આકાર બદલી શકે છે. કોષમાં પાણીનો જથ્થો વધે ત્યારે કોષ ફૂલે છે અને કોષમાં પાણીનો જથ્થો ઘટે ત્યારે કોષ સંકોચાય છે.
વનસ્પતિમાં પ્રાણીઓની જેમ માહિતીના વહન માટે કોઈ વિશિષ્ટ પેશી નથી. છતાં વનસ્પતિમાં એક કોષમાંથી બીજા કોષમાં વીજઊર્મીવેગોનો ઉપયોગ કરે માહિતી પૂરી પાડવામાં આવે છે.
વનસ્પતિમાં બાહ્ય ઉત્તેજના પ્રેરતા હલનચલનના બે પ્રકારો છે : 1. આવર્તન, 2. નેસ્ટિઝમ.
ઉત્તેજના સામેની પ્રતિક્રિયાઓ વંસ્પતિઓ અને પ્રાનીઓમાં કઈ રીતે જુદી પડે છે તે જણાવો.
સમજાવો : ઉત્તેજનાની પ્રતિક્રિયા જીવંત સજેવોની લાક્ષણિકતા છે.
અથવા
ઉત્તેજના એટલે શું ? જીવંત વંસ્પતિઓમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા વિશે માહિતી આપો.
વનસ્પતિમાં નિયંત્રણ અને સહનિયમન કેવી રીતે જોવા મળે છે ? તે પ્રાણીમાં કઈ રીતે જુદુ પડે છે ?
અથવા
વનસ્પતિમાં નિયંત્રણ અને સહનિયમન
કારણ આપો.
ઉત્તેજનાની પ્રક્રિયા દરેક સજીવની લાક્ષનિકતા છે.