CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
‘અભયમ્ યોજના’ શું છે ? સમજાવો.
માનવવિકાસને માનવજીવનની નીચેની બાબતો સાથે સંબંધ છે :
માનવવિકાસને માનવીનાં સુખ – શાંતિ તેમજ આવડત, રસ, રુચિ અને બુદ્ઘિક્ષમતા સાથે સંબંધ છે. આ ઉપરાંત,
તંદુરસ્તી, નીરોગીપણું, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન.
શિક્ષણ દ્વારા જ્ઞાનપ્રાપ્તિ.
આર્થિક ઉપાર્જનની તકો.
ઊંચા જીવનધોરણ માટે કુદરતી સંસાધનોની સમાન રીતે પ્રાપ્તિ.
ગુણવત્તાસભર જીવનશૈલી.
વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા.
માનવઅધિકારોનો ઉપયોગ કરવાની તકો.