Chapter Chosen

વાત એક શાપની

Book Chosen

ગુજરાતી ધોરણ 11

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

વૃદ્ધ રમણિકલાલે હેમંત અને સમીર આગળ શો ખુલાસો કર્યો ?


Advertisement
રમણિકલાલ મનોમંથન પછી હેમંત અને સમીર આગળ શું બોલ્યા ? 

રમણિકલાલ મનોમંથન પછી હેમંત અને સમીર અગળ બોલ્યા કે, ‘મારા પાપની સજા મારી દિકરીએ ભોગવવી પડી...... ‘ ‘ગુનો મેં કર્યો અને સજા એ બાપડીને મળી, હજુ ચાર મહિના પહેલાં જ એ વિધવા થઈ છે. જોતાંવેંત આંખને ઠારે એવો જુવાનજોધ જમાઈ ઘડીના છઠ્ઠા ભાગમાં હતો-નહોતો થઈ ગયો. હજુ એ ધાની કળ વળે એ પહેલાં આ કઠણાઈ આવી.’ ‘કોઈની આંતરડી કકળે ને એ શાપ આપે તો શું થાય એ સગી આંખે જોઈ લીધું. કોઈની દુસા કે આશિર્વાદ ફળે છે કે નહીં એ જોવાનું બકી છે ...... વર્ષો પછી હૈયું ખોલવાની તક મળી છે એટલે મનનો ભાર હળવો થશે. પાપ શોવાશે .... મનની અંદર પારાવાર પસ્તાવો તો ઘણી વાર થાય, પણ એ પીડા ઠાલવવી ક્યાં ? આજે બધુ કહી દઈશ એટલે .... તમને પણ કાંઈ બોધપાઠ મળશે ......... ‘


Advertisement

શ્રમજીવીની પત્નિ લખીએ રમણિકલાલ તરફ પોતાનો રોષ કઈ રીતે ઠાલવ્યો ?


હેમંત અને સમીર બંનેએ રમણિકલાલને પાણી પીવા શા માટે આગ્રહ કર્યો ? એમણે શું સમજાવ્યા ?


રમણિકલાલે કરેલો ખુલાસાની સમીર પર શી અસર થઈ ?


Advertisement