CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વૃદ્ધ રમણિકલાલે હેમંત અને સમીર આગળ શો ખુલાસો કર્યો ?
રમણિકલાલ મનોમંથન પછી હેમંત અને સમીર અગળ બોલ્યા કે, ‘મારા પાપની સજા મારી દિકરીએ ભોગવવી પડી...... ‘ ‘ગુનો મેં કર્યો અને સજા એ બાપડીને મળી, હજુ ચાર મહિના પહેલાં જ એ વિધવા થઈ છે. જોતાંવેંત આંખને ઠારે એવો જુવાનજોધ જમાઈ ઘડીના છઠ્ઠા ભાગમાં હતો-નહોતો થઈ ગયો. હજુ એ ધાની કળ વળે એ પહેલાં આ કઠણાઈ આવી.’ ‘કોઈની આંતરડી કકળે ને એ શાપ આપે તો શું થાય એ સગી આંખે જોઈ લીધું. કોઈની દુસા કે આશિર્વાદ ફળે છે કે નહીં એ જોવાનું બકી છે ...... વર્ષો પછી હૈયું ખોલવાની તક મળી છે એટલે મનનો ભાર હળવો થશે. પાપ શોવાશે .... મનની અંદર પારાવાર પસ્તાવો તો ઘણી વાર થાય, પણ એ પીડા ઠાલવવી ક્યાં ? આજે બધુ કહી દઈશ એટલે .... તમને પણ કાંઈ બોધપાઠ મળશે ......... ‘
શ્રમજીવીની પત્નિ લખીએ રમણિકલાલ તરફ પોતાનો રોષ કઈ રીતે ઠાલવ્યો ?
હેમંત અને સમીર બંનેએ રમણિકલાલને પાણી પીવા શા માટે આગ્રહ કર્યો ? એમણે શું સમજાવ્યા ?
રમણિકલાલે કરેલો ખુલાસાની સમીર પર શી અસર થઈ ?