CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સ.આ.ગતિમાં કણનો પ્રવેગ શૂન્ય ત્યારે થાય જ્યારે......
તેનો વેગ શૂન્ય હોય.
તેનું સ્થાનાંતર શૂન્ય હોય.
તેનો વેગ અને સ્થાનાંતર બંને શૂન્ય હોય.
તેનો વેગ અને સ્થાનાંતર બંને મહત્તમ હોય.
એક સ.આ.દોલકનો આવર્તકાળ T છે. નિયતબિંદુથી શરૂ કરીને જેટલું દોલન પૂરુ કરતા તેને કેટલો સમય લાગશે ?
C.
Tips: -
દોલન = દોલનબે દોલકના આવર્તકાળ અનુક્રમે T અને છે. તેઓ તેમના ગતિપથના મધ્યમાન સ્થાનેથી એકસાથે ઊર્ધ્વદિશામાં દોલનો શરૂ કરે છે. જ્યારે T આવર્તકાળ ધરાવતા દોલકનું એક દોલન પૂર્ણ થયું હોય, ત્યારે તેમની કળાનો તફાવત....... છે.
સ.આ.ગતિ કરતાં પદાર્થનો મહત્તમ પ્રવેગ અને મહત્તમ વેગ છે, તો તેનો કંપવિસ્તાર...
ગતિ એ સરળ આવર્ત બને તે માટેની આવશ્યક શરત કઈ છે ?
પદાર્થ પર લાગતું સમાસ બળ અચળ હોય.
સમાન બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય.
સમાસ બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય.
સમાસ બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય.