CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પુનઃપ્રાપ્તિ એ સ્મરણની પ્રક્રિયાનો અંતિમ તબક્કો છે. સ્મૃતિરૂપે સ્ન્ગૃહિત થયેલી માહિતીને પુનઃપ્રાપ્તિ થાય છે. પુઅનઃપ્રાપ્તિ પ્રયત્નથી થાય છે. આથી તે સક્રિય પ્રક્રિયા છે. તત્પરતા, સ્વસ્થતા અને સહચર્ય જેવાં વિધાયક પરિબળો પુનઃપ્રાપ્તિને સરળ બનાવે છે. પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા ‘પુનરાવહન’ અને ‘પ્રત્યભિજ્ઞા’ એમ બે સ્વરૂપે થાય છે.