CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પાચનમાર્ગમાં કયાં પોષક દ્વવ્યો પરિપાચનલાયક બનાવાય છે?
કાર્બોહાઈડ્રેટસ, પ્રોટીન્સ, ચરબી
ચરબી, પાણી, વિટામિન્સ
પાણી, ખનીજ, તત્વો, વિટામિન્સ
વિટામિન્સ, પાણી, પ્રોન્ટીન્સ
A.
કાર્બોહાઈડ્રેટસ, પ્રોટીન્સ, ચરબી
પાચનમાં કયા પ્રકારના ઉત્સેચકો ભાગ લે છે ?
હાઇડ્રોલેઝાસ
ઑક્સિડો-સિડટેઝ
સિન્થટેઝીસ
આઇસોમરેઝીમ
યોગ્ય જોડ મેળવો.
(1-t), (2-r), (3-p), (4-q), (5-q)
(1-r), (2-t), (3-p), (4-s), (5-q)
(1-s), (2-r), (3-q), (4-p), (5-t)
(1-t), (2-p), (3-q), (4-r), (5-s)
કઈ ક્રિયા દ્વારા જટિલ ખોરાક સરળ બનાવાય છે ?
પરિપાચન
પાચન
ઉત્સર્જન
ચયાપચય
X એ વિધાન છે અને Y એ કારણ છે. તે નીચે આપેલ છે. તેના વિશે તમારું મંતવ્ય આપો. X નાના આંતરડામાં માત્ર અભિશોષણ થાય છે. Y આ ક્રિયા આંત્રરસને લીધે થાય છે.
X અને Y ખોટું છે.
A અને Y સાચું છે.
X ખોટું છે અને Y સાચું છે.
X સાચું છે અને Y ખોટું છે.