CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પાચનમાં કયા પ્રકારના ઉત્સેચકો ભાગ લે છે ?
હાઇડ્રોલેઝાસ
ઑક્સિડો-સિડટેઝ
સિન્થટેઝીસ
આઇસોમરેઝીમ
પાચનમાર્ગમાં કયાં પોષક દ્વવ્યો પરિપાચનલાયક બનાવાય છે?
કાર્બોહાઈડ્રેટસ, પ્રોટીન્સ, ચરબી
ચરબી, પાણી, વિટામિન્સ
પાણી, ખનીજ, તત્વો, વિટામિન્સ
વિટામિન્સ, પાણી, પ્રોન્ટીન્સ
કઈ ક્રિયા દ્વારા જટિલ ખોરાક સરળ બનાવાય છે ?
પરિપાચન
પાચન
ઉત્સર્જન
ચયાપચય
યોગ્ય જોડ મેળવો.
(1-t), (2-r), (3-p), (4-q), (5-q)
(1-r), (2-t), (3-p), (4-s), (5-q)
(1-s), (2-r), (3-q), (4-p), (5-t)
(1-t), (2-p), (3-q), (4-r), (5-s)
X એ વિધાન છે અને Y એ કારણ છે. તે નીચે આપેલ છે. તેના વિશે તમારું મંતવ્ય આપો. X નાના આંતરડામાં માત્ર અભિશોષણ થાય છે. Y આ ક્રિયા આંત્રરસને લીધે થાય છે.
X અને Y ખોટું છે.
A અને Y સાચું છે.
X ખોટું છે અને Y સાચું છે.
X સાચું છે અને Y ખોટું છે.
A.
X અને Y ખોટું છે.