CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
યોગ્ય જોડ મેળવો.
(1-t), (2-r), (3-p), (4-q), (5-q)
(1-r), (2-t), (3-p), (4-s), (5-q)
(1-s), (2-r), (3-q), (4-p), (5-t)
(1-t), (2-p), (3-q), (4-r), (5-s)
B.
(1-r), (2-t), (3-p), (4-s), (5-q)
પાચનમાં કયા પ્રકારના ઉત્સેચકો ભાગ લે છે ?
હાઇડ્રોલેઝાસ
ઑક્સિડો-સિડટેઝ
સિન્થટેઝીસ
આઇસોમરેઝીમ
X એ વિધાન છે અને Y એ કારણ છે. તે નીચે આપેલ છે. તેના વિશે તમારું મંતવ્ય આપો. X નાના આંતરડામાં માત્ર અભિશોષણ થાય છે. Y આ ક્રિયા આંત્રરસને લીધે થાય છે.
X અને Y ખોટું છે.
A અને Y સાચું છે.
X ખોટું છે અને Y સાચું છે.
X સાચું છે અને Y ખોટું છે.
પાચનમાર્ગમાં કયાં પોષક દ્વવ્યો પરિપાચનલાયક બનાવાય છે?
કાર્બોહાઈડ્રેટસ, પ્રોટીન્સ, ચરબી
ચરબી, પાણી, વિટામિન્સ
પાણી, ખનીજ, તત્વો, વિટામિન્સ
વિટામિન્સ, પાણી, પ્રોન્ટીન્સ
કઈ ક્રિયા દ્વારા જટિલ ખોરાક સરળ બનાવાય છે ?
પરિપાચન
પાચન
ઉત્સર્જન
ચયાપચય