Chapter Chosen

પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Book Chosen

જીવવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 4

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

ચેતાની વિશ્રામી અવસ્થાનું કયું સાચું છે ?

  • Naઅંદર દાખલ થાય છે અને Kબહારબહા નીકળે છે.

  • Na+બહાર નીકળે છે અને Kઅંદર દાખલ થાય છે.

  • આવો કોઇ Na+ કે Kપંપ નથી.

  • આપેલ પૈકી એક પણ નહી.


B.

Na+બહાર નીકળે છે અને Kઅંદર દાખલ થાય છે.


Advertisement

એસીટાઇલ કોલાઇન શેમાકં મદદરૂપ થાય છે ?

  • ચેતોપાગમમાં વહન

  • ચેતોપાગમમાં અવરોધ

  • કલાની પ્રવેશશીલતામાં

  • આપેલ પૈકી એક પણ નહીં


કયા આયનો ચેતાતંતુમાં સક્રિય કલા વીજસ્થિતિમાન ઉત્પન્ન કરે છે ?

  • K+

  • C1-

  • Na+

  • Ca++


કયા સ્થન્ પરથી સાંભળવાના ઉર્મિવેગોનો ઉદ્દ્ભવ થાય છે ?

  • કર્ણાસ્થિઓ

  • શંખિકા

  • કર્ણચેતા

  • કર્ણપટલ


ચેતાઊર્મિવેગોના વહનની પ્રક્રિયા એટલે ......

  • રાસાયણિક

  • ભૌતિક

  • જૈવિક
  • યાંત્રિક


Advertisement