CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
એસીટાઇલ કોલાઇન શેમાકં મદદરૂપ થાય છે ?
ચેતોપાગમમાં વહન
ચેતોપાગમમાં અવરોધ
કલાની પ્રવેશશીલતામાં
આપેલ પૈકી એક પણ નહીં
ચેતાઊર્મિવેગોના વહનની પ્રક્રિયા એટલે ......
રાસાયણિક
ભૌતિક
યાંત્રિક
ચેતાની વિશ્રામી અવસ્થાનું કયું સાચું છે ?
Na+ અંદર દાખલ થાય છે અને K+ બહારબહા નીકળે છે.
Na+બહાર નીકળે છે અને K+ અંદર દાખલ થાય છે.
આવો કોઇ Na+ કે K+ પંપ નથી.
આપેલ પૈકી એક પણ નહી.
કયા સ્થન્ પરથી સાંભળવાના ઉર્મિવેગોનો ઉદ્દ્ભવ થાય છે ?
કર્ણાસ્થિઓ
શંખિકા
કર્ણચેતા
કર્ણપટલ