Chapter Chosen

પર્યાવરણની જાળવણી

Book Chosen

વિજ્ઞાન ધોરણ 8 દ્વિતીય સત્ર

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો શું થાય ?


ઈ-વેસ્ટનો યોગ્ય નિકાન ન કરવામાં આવે તો શું થાય ?


પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે તમે શું કરશો ? નોંધ કરો.


સમજાવો : "પર્યાવરણની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે."


Advertisement

પ્લાસ્ટિકનો વધુપડતો ઉપયોગ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. સમજાવો.


પ્લાસ્ટિકનો કચરો જૈવ-અવિઘટનીય છે. જમીનમાં દટાયેલો પ્લાસ્ટિકનો કચરો કેટલાંય વર્ષો સુધી એ જ સ્થિતિમાં રહી જમીનને પ્રદૂષિત કરે છે. પ્લાસ્ટિકનાં પાત્રોમાં ભરેલો ખોરાક, ખાદ્ય પદાર્થો, પાણી કે પ્રવાહી પદાર્થો માનવીના સ્વાસ્થ્યને નૂકસાન પહોંચાડે છે. પ્લાસ્ટિકનો કચ્રોન હવા, પાણી અને જમીનમાં પ્રદૂષણ પેદા કરે છે. પ્લાસ્ટિકનો કચરો જમીનમાં લાંબો સમય રહેતો હોવાથી જમીનની ફળદ્રુપતા ઓછી કરે છે. પ્લાસ્ટિક બળે છે ત્યારે હવામાં ઝેરી અને દૂષિત વાયુઓ પેદા કરે છે. આથી પ્લાસ્ટિકનો વધુપડતો ઉપયોગ વધુ પ્લાસ્ટિકનો કચરો પેદા કરશે અને વધુ પર્યાવરણીય સમસ્યાઓ ઊભી કરશે.

Advertisement
Advertisement