Chapter Chosen

સર્વોચ્ચ અદાલત

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતિય સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

રતલામ મ્યુનિસિપાલિટીના કેસમાં વિવિધ અદાલતોએ આપેલા ચુકાદાઓ જણાવો.


(1) સૌપ્રથમ તાલુકા અદાલતે મ્યુનિસિપાલિટી અને ટાઉન ઉમ્પ્રુવમેંટ ટ્રસ્ટ - આ બંને સંસ્થાઓને મચ્છરોનો ઉપદ્વવ દૂર કરવા હુકમ કર્યો અને 15 દિવસમાં પાકી ગટરલાઈન નાખવાનો આદેશ આપ્યો.

(2) મ્યુનિસિપાલિટી તાલુકા અદાલતના ચુકાદા વિરુદ્વ કેસને જિલ્લા અદાલતમાં લઈ ગઈ. જિલ્લા અદાલતે તાલુકા અદાલતના ચુકાદાને ગેરવાજબી ઠેરવ્યો.

(3) સ્થાનિક રહીશો જિલ્લા અદાલતના ચુકાદા વિરુદ્વ કેસને વડી અદાલતમાં લઈ ગયા. વડી અદાલતે તાલુકા અદાલતના હુકમને માન્ય રાખ્યો. એ સાથે તેણે મ્યુનિસિપાલિટીને પાકી ગટરલાઇન નાખવા 15 દિવસને બદલે 7 માસનો સમય આપ્યો તેમજ ખાડાઓ માટીથી પૂરી દેવા જણાવ્યુ6, જેથી તેમાં પાણી ભરાઈ જતાં મચ્છરો પેદા ન થાય. વડી અદાલતે આ કામને 2 વર્ષમાં પૂરું કરવા મ્યુનિસિપાલિટીને જણાવ્યું.

(4) રતલામ મ્યુનિસિપાલિટીને વડી અદાલતના હુકમથી સંતોષ ન થયો. તેથી તેણે વડી અદાલતના ચુકાદા વિરુદ્વ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી. સર્વોચ્ચ અદાલતે તાલુકા અદાલતના હુકમને માન્ય ગણ્યો અને વધુમાં આદેશ આપ્યો કે, મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકાર બંનેએ સામૂહિક રીતે, પ્રદુષણ ફેલાવતા રંગરસાયણના પ્લાંટને બંધ કરાવવો.

Advertisement
જાહેરહિતની અરજીની વ્યવસ્થાને શા માટે મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે ?

મ્યુનિસિપાલિટીના કેસને ધ્યાનમાં રાખીને નીચે આપેલાં વાક્યો વાંચો. જે વાક્ય સાચું હોય તેની સામે કરુ અને જે વાક્ય ખોટું હોય તેની સામે  કરી તેને સુધારીને ફરીથી લખો :
1. મ્યુનિસિપાલિટી આ કેસને જિલ્લાની અદાલતમાં લઈ ગઈ, કારણ કે તેને નીચેની અદાલતના ચુકાદાથી સંતોષ થયો નહી.
2. તે સર્વોચ્ચ અદાલતના ચુકાદાની વિરુદ્વ વદી અદાલતમાં ગઈ.
3. તેના વિશેના ચુકાદામા6 સર્વોચ્ચ અદાલતે વડી અદાલતના ચુકાદાને માન્ય રાખ્યો.

નર્મદા યોજના એ ઘણી મહત્વની યોજના છે. તેનાથી કોઈ નાગરિકના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહી. આવો ચુકાદો સર્વોચ્ચ અદાલતે શા માટે આપ્યો ? એ વિશે ચર્ચા કરો.

ન્યાતતંત્ર શા માટે સ્વતંત્ર હોવું જોઈએ ?

Advertisement