તમે જ્વાલામુખી પ્રદેશમાં રહેતા હો તો તમને શિ લાભ થાય ? કેમ ?
અમે મૃત જ્વાળામુખી પ્રદેશમાં રહેતો હોઉં તો અમને નીચે જણાવેલ લાભ થાય :
(1) લાવાની કાળી જમીન ખૂબ ફળદ્વુપ હોવાથી ખેતી સારી થાય.
(2) જ્વાળામુખીના ઢોળાવ પરની માટીમાં ખેતી કરી મબલક પાક લઈ શકાય.
(3) લાવાની જમીનમાંથી ગંધક અને સુરોખાર જેવાં દ્વવ્યો મેળવી શકાય.
(4) લાવાની જમીનમાંથી પારો, ઍન્ટિમની, સીસું, જસત, ટંગ્સ્ટન, કલાઈ વગેરે કીમતી ખનીજો મળે છે, જેનો ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે.
(5) એ વિસ્તારમાંથી હીરા મળી આવે છે.
(6) આ પ્રદેશોમાં ચામડીના કેટલાક રોગો મટે છે.