CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ગૅસ ગળતર સમયે બચાવ કામગીરી ચાલતી હોય ત્યારે બીજા લોકોએ ત્યાં એકઠાં થવું નહિ.
સત્તાવાળાઓ તરફથી ગૅસ ગળતરનો વિસ્તાર સંપૂર્ણપણે સલામત જાહેર ન થાય ત્યાં સુધી તેમાં કોઈએ પ્રવેશ કરવો જોઈએ નહિ.
બચાવ કામગીરીની સંપૂર્ણ જાણકારી અને તે માટેના આવશ્યક સરંજામ વગર બચાવ કામગીરીમાં જોડાવું નહિ.
નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત છે ?
પૂર
હુલ્લડ