CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત છે ?
પૂર
હુલ્લડ
વિષાણુ જન્ય રોગોથી બચવાના ઉપાયો નીચે મુજબ છે.
ચેપ ન લાગે તે માટે રોગપ્રતિકારક રસી મુકાવવી.
વર્તમાન પત્રો, સામયિકો, ચોપાનિયાં, ભીંતપત્રો વગેરે માધ્યમો દ્વારા રોગોનાં લક્ષણો, કારણો, બચાવ માટેના ઉપચારો, પરિણામો વગેરેથી લોકોને માહિતગાર કરવા.
નાની-મોટી હૉસ્પીટલોમાં ચેપી રોગની સારવાર માટે અલાયદા વૉર્ડની વ્યવસ્થા કરવી.
વિશ્વ-આરોગ્ય સંસ્થા (WHO) એ વિષાણુજન્ય રોગો અટકાવવા માટે આપેલી સૂચનાઓ અને માર્ગદર્શન પ્રમાણે પગલાં લેવાં.