Chapter Chosen

જળ-પરિવાહ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
જળ-પ્રદુષણ અટકાવવાના ઉપાયો જણાવો.

Advertisement
સમજાવો : જળપરિવાહ અને જળવિભાજક 

ભારતની ભૃપુષ્ઠ રચનાથી સ્પષ્ટ થાય છે કે પ્રારંભમાં પર્વત કે ડુંગરમાળામાંથી એક નદી નીકળે છે. એ પછી તેના પ્રવાહમાર્ગમાં તેને નાની-મોટી નદીઓ જુદી જુદી દિશાએથી આવીને મળે છે. એ નદીઓને મુખ્ય નદીની શાખા નદીઓ કહેવામાં આવે છે. અંતે આ નદીઓનું પાણી સમુદ્ર, મહાસાગર કે રણપ્રદેશને મળે છે. આ રીતે એક નદીતંત્ર વડે નદીનો પ્રવાહ જે ક્ષેત્ર-વિસ્તારમાંથી પસાર થાય છે, તેને ‘નદીનું બેસીન ક્ષેત્ર’ કહેવાય છે.

આમ, એક મોટી નદી અને તેની શાખા-પ્રશાખા નદીઓનું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું સામુહિક તંત્ર ‘જળપરિવાહ પ્રણાલી’ કહેવાય છે. જળપરિવાહમાં મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી જુદા જુદા પ્રકારની હોય છે.

જે કોઈ પર્વતધારા કે ઉચ્ચભૂમિ વડે બે પડોશી જળપરિવાહ અલગ થાય છે, તે પર્વતઘાર કે ઉચ્ચભૂમિને 'જળવિભાજક' કહેવામાં આવે છે. 


Advertisement

“ગોદાવરીને ‘દક્ષિણની ગંગા’ કહે છે” કારણ આપો.


તફાવત આપો. 
હિમાલયની નદીઓ - દ્વીકલ્પીપીય નદીઓ 

સરોવરોની ઉપયોગિતા જણાવો. 

Advertisement