CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
“ગોદાવરીને ‘દક્ષિણની ગંગા’ કહે છે” કારણ આપો.
જળ-પ્રદુષણ અટકવવાનાં ઉપાયો નીચે મુજબ છે.
જળ-પ્રદુષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડકપણે પાલન કરાવવું.
રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો ન ઠાલવે, તે માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરવો.
ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે, તે માટેના કડક કાયદા બનાવવા.
ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતાં પહેલા પહેલાં તેની જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે, જેથી રાસાયણિક જળમાં રહેલાં હાનિકારક તત્વો નાબૂદ થાય.
દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવા સર્કારી કાયદા બનાવવા અને તેનો ચુસ્ત અમલ કરાવવો.
બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી.