Chapter Chosen

જળ-પરિવાહ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સમજાવો : જળપરિવાહ અને જળવિભાજક 

સરોવરોની ઉપયોગિતા જણાવો. 

“ગોદાવરીને ‘દક્ષિણની ગંગા’ કહે છે” કારણ આપો.


Advertisement
જળ-પ્રદુષણ અટકાવવાના ઉપાયો જણાવો.

જળ-પ્રદુષણ અટકવવાનાં ઉપાયો નીચે મુજબ છે.

જળ-પ્રદુષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડકપણે પાલન કરાવવું.

રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો ન ઠાલવે, તે માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરવો.

ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે, તે માટેના કડક કાયદા બનાવવા.

ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતાં પહેલા પહેલાં તેની જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે, જેથી રાસાયણિક જળમાં રહેલાં હાનિકારક તત્વો નાબૂદ થાય.

દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવા સર્કારી કાયદા બનાવવા અને તેનો ચુસ્ત અમલ કરાવવો.

બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી.


Advertisement
તફાવત આપો. 
હિમાલયની નદીઓ - દ્વીકલ્પીપીય નદીઓ 

Advertisement