CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
“ગોદાવરીને ‘દક્ષિણની ગંગા’ કહે છે” કારણ આપો.
સરોવરની ઉપયોગિતા નીચે મુજબ છે.
ભારતમાં કેટલાંક સરોવરો નદીઓનાં ઉદ્દભવસ્થાન છે: જેમ કે, અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે.
વધારે વરસાદવાળાં વિસ્તારોમાં આવેલાં સરોવરોમાં વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈમાં, પીવામાં, ઘર-વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરી શકાય છે.
સરોવરોનાં પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં આવે છે.
નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલાં સરોવરોનું પાણી સિંચાઈ, જળવિદ્યુતનું ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં આવે છે.
ઘણાં સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારે કરતાં હોય છે. તેથી એ સરોવરોને સહેલગાહ કે પ્રવાસન સ્થળો તરીકે વિકસ કરી શકાય છે.
આમ, સરોવરો અનેક રીતે ઉપયોગી છે.