Chapter Chosen

જળ-પરિવાહ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

“ગોદાવરીને ‘દક્ષિણની ગંગા’ કહે છે” કારણ આપો.


Advertisement
સરોવરોની ઉપયોગિતા જણાવો. 

સરોવરની ઉપયોગિતા નીચે મુજબ છે.

ભારતમાં કેટલાંક સરોવરો નદીઓનાં ઉદ્દભવસ્થાન છે: જેમ કે, અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે.

વધારે વરસાદવાળાં વિસ્તારોમાં આવેલાં સરોવરોમાં વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈમાં, પીવામાં, ઘર-વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરી શકાય છે.

સરોવરોનાં પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં આવે છે.

નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલાં સરોવરોનું પાણી સિંચાઈ, જળવિદ્યુતનું ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં આવે છે.

ઘણાં સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારે કરતાં હોય છે. તેથી એ સરોવરોને સહેલગાહ કે પ્રવાસન સ્થળો તરીકે વિકસ કરી શકાય છે.

આમ, સરોવરો અનેક રીતે ઉપયોગી છે.


Advertisement
જળ-પ્રદુષણ અટકાવવાના ઉપાયો જણાવો.

સમજાવો : જળપરિવાહ અને જળવિભાજક 

તફાવત આપો. 
હિમાલયની નદીઓ - દ્વીકલ્પીપીય નદીઓ 

Advertisement