CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય ?
કોઈ પણ કાયદાના ઘડતરમાં, કાયદાને સંપૂર્ણપણે સમજવામાં કે તેનો અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શન બને છે. કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભાનો હેતુ શો છે, તેનો આદર્શ કે નીતિ શું છે, તે જાણવામાં આમુખ ઉપયોગી બને છે. કયા પ્રકારની મુશ્કેલીઓ નિવારવા માટે કાયદો ઘડવામાં આવી રહ્યો છે. તેનો નિર્દેશ આપણને આમુખમાંથી જાણવા મળે છે. આમ, આમુખ સમગ્ર બંધારણનું હાર્દ રજૂ કરતું હોવાથી તે ભારતીય બંધારણનો અર્ક મનવામાંં આવે છે.