Chapter Chosen

ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

પ્લસીના યુદ્ધની ટુંકમાં માહિતી આપો. 


વેલેલ્સીની મુખ્ય સુધારાવાદી યોજનાની મુખ્ય શરતો કઈ હતી ? 

યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી – વિધાન સમજાવો. 


Advertisement
ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા ?

ડેલહાઉસીએ નીચેનાં સુધારાવાદી કાર્યો કર્યા.

  • ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી.
  • તેના સમયમાં ઈ.સ.1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલ માર્ગ શરૂ થયો.
  • તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઈંગ્લૅન્ડ અને ભારત વચ્ચે તારવ્યવહાર શરૂ થયો.
  • તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી.
  • તેણે બાળલગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા-પુંનર્લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો.
  • તેણે જાહેર બંધકામ ખાતાની શરૂઆત કરી.
  • તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા.
  • ડેલહાઉસીએ કરેલા ઉપર્યુક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલહાઉસીએ સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો.

Advertisement
ડેલહાઉસીએ ખાલસાનીતિ અંતર્ગત કયાં કયાં રાજ્યો ખાલસા કર્યા ?

Advertisement