Chapter Chosen

ભારત : આઝાદી તરફ પ્રયાણ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ગાંધીજીએ ભારતના ભાગલાનો કેમ સ્વીકાર કર્યો ? 

Advertisement

ભારતમાં સાયમન કમિશનનો કેવો વિરોધ થયો ?


ભારતમાં સાયમન કમિશનનો વિરોધ : 

સાયમન કમિશનના સભ્યો મુંબઈ બંદરે ઉતર્યા તે દિવસે સમગ્ર ભારત દેશમાં હડતાલો અને સભા-સરઘસો દ્વારા તેનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો. 

ભારતમાં સાયમન કમિશનના સભ્યો જ્યાં જ્યાં ગયાં ત્યાં ત્યાં દેખાવકારોએ ‘સાયમન પાછો જા’નાં સુત્રોચ્ચાર સાથે કાળા વાવટા ફરકાવ્યા. 

દેખાવકારોને વિખેરવા ઘણી જગ્યાએ અંગ્રેજ સરકારે લાઠીચાર્જ, ટિયરગૅસ, અને ગોલીબારનો ઉપયોગ કરી દમન આચર્યો. 

ઉત્તર પ્રદેશમાં પંડિત જવાહરલાલ અને ગોવિંદવલ્લભ પંત પર લાઠીચાર્જ થયો. તેમાં ગોવિંદવલ્લભ પંત વિકલાંગ થયા અને જવાહરલાલ ઘાયલ થયા. 

લાહોરમાં લાલા લજપતરાય પર સખત લાઠીચાર્જની ઈજાઓને કારણે પાછળથી તેમનું અવસાન થયું.

Advertisement

લાલા લજપતરાયનું અવસાન શાથી થયું ?


સાયમન કમિશનમાં કુલ .............. સભ્યો હતા.


ઈ.સ. 1927માં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી ?


Advertisement