CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સરદાર પટેલે નિઝામને સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી.
તેમણે નિઝામ વતી વાટાઘાટો કરનાર અધિકારીઓને સ્પષ્ટ કહી દીધું કે ‘હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાઈ જવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે. તેથી તેમની ઈચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે.
એ સમયે નિઝામના અધિકારિઓએ અને સૈન્યે લોકો પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. લોકોને એ અસહ્ય પરિસ્થિતિમાંથી બચાવવા માટે ભારત સરકારને હૈદરબાદ સામે ‘પોલીસ પગલું’ ભરવું પડ્યું.