Chapter Chosen

વાઇરલ ઇન્ફેક્શન

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર કોણ જોવા મળે છે?
  • દર્દીનાં માતાપિતા

  • ડૉક્ટર 

  • દર્દીના પાડોશી 

  • નર્સ


ખાનપાન અંગેના લેખકના વિચારો જણાવો.

“માંદા પડવાનું આપણે માનીએ તેટલું રહેલું નથી.” આ વિધાન સમજાવો.

Advertisement
“મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે.” એમ લેખક શા માટે કહે છે?

“મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે.” એમ લેખક કહે છે, કારણ કે માણસનું મન ભાંગી પડવાથી તેની સીધી અસર તેના શરીર પર પડે છે. મનની પ્રસન્નતા પાચનશક્તિને જાળવે છે, જ્યારે ઈર્ષ્યા કરવાથી ઍસિડિટી વધી શકે છે. માનસિક તાણથી બ્લડ પ્રેશરની બીમારી આવે છે. અતિશય ચિંતા કરવાથી પેટમાં અલ્સર થાય છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં તાણ આવે, તો બંનેના સ્વાસ્થ્ય પર એની સીધી અસર પડે છે. અહંકાર, દાવપેચ, છળકપટ જેવાં દૂષણોથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી. નશો, ધૂમ્રપાન, શરાબનું સેવન, વગેરે વ્યસનો પણ શરીરની તંદુરસ્તીને નુકશાન પહોંચાડે છે.

Advertisement
લેખક હ્રદયરોગના હુમલા વિશે શું જણાવે છે?

Advertisement