CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત છે ?
પૂર
હુલ્લડ
પોતાનાં કિમતી અને અંગત વસ્તુઓ લઈને કોઈ સલામત સ્થળે આશ્રય લેવો.
સ્વચ્છ પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, ભેજ ન લાગે એ માટે પ્લાસ્ટીકની ડબીમાં દીવાસાળીની પેટી વગેરે વસ્તુઓ સાથે રાખવી.
બાળકોને ભૂખ્યા ન રાખવાં.
પૂર ઓસરી ગયાં પછી પાણી ઉકાળીને પીવું.
રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવાં.
સાપ કે અન્ય જીવજંતુઓથી સાવધાન રહેવું. તે કોરી અને સૂકી જગ્યામાં આવી શકે છે. તેમને હટાવવા વાંસની લાકડી સાથે રાખવી.