CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતના આમુખમાં જણાવેલ આદર્શો : ભારતને સાર્વભુમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહિ અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવો.
દેશમાં સમાજિક, આર્થિક અને રાજકિય ન્યાયની સ્થાપના.
વિચાર, વાણી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા.
ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા.
વ્યક્તિત્વના વિકાસ માટે દરજ્જા અને તકની સમાનતા
વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના તથા
રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુદ્દઢ કરે એવી બંધુત્વની ભાવના.
સર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય ?