CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ઉત્તેજના સામેની પ્રતિક્રિયાઓ વંસ્પતિઓ અને પ્રાનીઓમાં કઈ રીતે જુદી પડે છે તે જણાવો.
વનસ્પતિમાં નિયંત્રણ અને સહનિયમન કેવી રીતે જોવા મળે છે ? તે પ્રાણીમાં કઈ રીતે જુદુ પડે છે ?
અથવા
વનસ્પતિમાં નિયંત્રણ અને સહનિયમન
કારણ આપો.
ઉત્તેજનાની પ્રક્રિયા દરેક સજીવની લાક્ષનિકતા છે.
હલનચલન એટલે શું ? વનસ્પતિમાં હલનચલનની પ્રતિક્રિયા સમજાવો.
સમજાવો : ઉત્તેજનાની પ્રતિક્રિયા જીવંત સજેવોની લાક્ષણિકતા છે.
અથવા
ઉત્તેજના એટલે શું ? જીવંત વંસ્પતિઓમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા વિશે માહિતી આપો.
બધી જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ તેમની ફરતે આવેલા પ્ર્યાવરણના ફેરફારો સામે પ્રતિચાર અને પ્રતિક્રિયાઓ દર્શાવે છે. બદલાતા પર્યાવરણ સામે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં જેના દ્વારા પ્રતિચાર અને પ્રતિક્રિયા પ્રેરાય છે તેને ઉત્તેજના કહેવામાં આવે છે.
જીવંત સજીવોમાં વિવિધ ઉત્તેજનાઓ જેવી કે ગરમી, ઠંડી, અવાજ, દુખાવા વગેરે સામે પ્રતિક્રિયાઓ પ્રેરાય છે.
દા.ત., જો માણસ ગરમ વસ્તુને અડકે, તો ઝડપથી પોતાનો હાથ પાછો ખેંચી લે છે. ઉત્તેજનાની પ્રતિક્રિયા બધા જ જીવંત સજીવોની લાક્ષણિકતા છે, પરંતુ વનસ્પતિઓમાં અને પ્રાણીઓમાં વનસ્પતિઓમાં અને પ્રાણીઓમાં પ્રતિક્રિયા મર્યાદિત અને ધીમી હોય છે.
દા.ત., વનસ્પતિ પ્રકાશ તરફ વળે છે, જ્યારે પ્રાણીઓ પ્રકાશ તરફ વળતા નથી, વનસ્પતિમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા મર્યાદિત અને ધીમી હોય છે. પ્રાણીઓમાં પ્રતિક્રિયા ત્વરીત જોવા મળે છે. વનસ્પતિઓમાં પ્રાણીઓની જેમ ચેતાતંત્ર આવેલુ નથી.
આમ, ઉત્તેજનાની પ્રતિક્રિયા જીવંત સજીવોની લાક્ષણિકતા છે.