CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ગોપુરમ એટલે મંદિરનો મુખ્ય દરવાજો અથવા મુખ્ય પ્રવેશદ્વાર.
દક્ષિણ ભારતમાં પાંડ્ય શાસાકોએ અનેક મંદિરો બંધાવ્યાં.
તેમણે મંદિરોની બહાર ઊંચી દીવાલો તથા ઈંચા અને કલાત્મક દરવાજાઓ બનાવડાવ્યા.
આ દરવાજાઓ ‘ગોપુરમ’ના નામે ઓળખવામાં આવે છે.
ગોપુરમનું સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર હોય છે.
પાંડ્ય શૈલીનાં મંદિરો તેમનાં ભવ્ય ગોપુરમ માટે જાણીતા છે.
ગોપુરમ એ દક્ષિણ ભારતીય મંદિરસ્થાપત્યની એક વિશિષ્ટતા છે.
મંદિરો બદલે ભવ્ય, કલાત્મક અને સુશોભિત ગોપુરમના નિર્માણનું મહત્વ વધી ગયું.
આજે પણ કાંચી અને મદુરાઈનાં મંદિરોનાં ગોપુરમ દૂરથી જોઈને કલારસિકો મુગ્ધ બને છે.