Chapter Chosen

છત્રી

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
એક માણસે રાજાના કુંવર માટે શું કરી આપ્યું હતું?
  • ચામડાના બૂટ સીવી આપ્યા હતા.

  • ચામડાથી ધરતી મઢી દીધી હતી.

  • બૂટ-મોજાં પહેરાવીએ દીધાં હતા.

  • રાજાનો હુકમ માથે ચઢાવ્યો હતો.


લેખકને છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી? કઈ રીતે?

Advertisement
રવીન્દ્રનાથ ટાગોરની વર્તાનું તાત્પર્ય જણાવો.

રાજા પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે પોતાના આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ ફરમાવે છે. આખી ધરતીને ચામડાથી મઢી દેવાનું કામ અશક્ય છે, એમ સમજીને એના રાજ્યના એક માણસને એક માણસને એક વ્યવહારુ ઉપાય સુઝે છે. તે રાજાના કુંવર માટે ચામડાના બૂટ સીવી આપે છે, જેથી કુંવરને ધરતી પર ચાલતા કાંટો ન વાગે. આ વાર્તાનું તાત્પર્ય એ છે કે જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી. પોતાની જાતને સુધારવી.

Advertisement
‘છત્રી’ નિબંધમાંથી હાસ્યરસ રજૂ કરતાં ઉદાહરણો આપો.

લેખક અને દુકાનદાર વચ્ચે છત્રી અંગે થયેલી વાતચીતનો સાર જણાવો.

Advertisement