CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
શા માટે એક જાતિના સજીવો એકબીજા સાથે સામ્યતા ધરાવતા હોય છે ?
ટૂંક નોંધ લખો : અવખંડન
કેટલાક બહુકોષી સજીવોના શરીર બે કે વધારે ટુકડાઓમાં વિભાજિત થાય છે. આવા દરેક ટુકડાને ખંડ કહેવાય છે.
આ ખંડો વૃદ્વિ પામી પરિપક્વ બને છે. પરિપક્વ થતા આ ખંડો સંપૂર્ણ નવા સજીવ તરીકે વિકાસ પામે છે. અલિંગી પ્રજનનની આ પદ્વતિને અવખંડન કહે છે. દા. ત., સ્પાયરોગાયરા.
કોષપ્રજનનની ક્રિયા અને તેનો ઉત્ક્રાંતિ સાથે સંબંધ સમજાવો.
અલિંગી પ્રજનનની પદ્વતિઓ વિશે લખો.