Chapter Chosen

સુંદરીની શોધ

Book Chosen

ગુજરાતી ધોરણ 11

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

જયશંકરે અરીસામાં કેવી છબી જોઈ ?


અરીસામાં એક નવયૌવનાની છબી જોયા પછી જયશંકરના મનોભાવો કેવા હતા ?


જયશંકરે ‘રંભા દૂધવાળી’ની ભૂમિકા ભજવવા માટે કેવી તૈયારી કરી ? 

Advertisement
‘લલિતા’ની ભૂમિકા ભજવવા માટે જયશંકરે શી શી તૈયારીઓ કરી ? 

જય શંકરના મનમાં ‘લલિતા’ની ભૂમિકા ભજવવા માટે કેટલીક ગૂંચ કેમ ઉકેલવી એના વિચારમાં હતા. એવામાં તેમણે લલિતાની ભૂમિકાનો આદર્શ મળી અવ્યો. બાબુભાઈ અને કૃષ્ણાબહેને જ્યારે ભાવિ વધુનો સત્કાર કરવા માંડ્યો ત્યારે એ સત્કાર સ્વીકારતાં એ કન્યાના મુખ પર શરમના શેરડા પડ્યાં. તેના મુખ પર હાસ્ય હતું છતાં તેણે ઠાવકાપણું પણ સાચવ્યું. આ દ્ર્શ્ય જોતાં જ જયશંકરની ‘જુગલ જુગારી’ની ‘લલિતા’ના ‘જુગલ’ સાથેના પ્રથમ મિલાપ સમયની ગૂંચ આપોઆપ ઉકલી ગાઈ. એ કન્યાની વસ્ત્ર પહેરવાની સપ્રમાણ અને છટાદાર અદા જોઈને તેમને ‘ લલિતા’ના પોશાકનો ઉકેલ પણ મળી ગયો. એ કન્યા પાસેથી એનાં પોલકાં સીવનાર દરજીનું ઠામઠેકાણું મેળવી લીધું. આમ, જયશંકરે લલિતાની ભૂમિકા ભજવતાં પહેલાં આ કન્યાનું સૂક્ષ્મ અવલોકન કર્યું. સંગોપાંગ એના જેવું જ હસતું મોઢું, એ જ સંકોચ અને છૂટથી આપેલા જવાબ – આ અવલોકનનું જયશંકરને ‘લલિત’ની ભુમિકામાં ઉતારવામાં કામ લાગ્યું. આ રીતે જયશંકરે ‘લલિતા’ની ભૂમિકા ભજવતાં પહેલા ઘણી તૈયારી કરી લીધી.


Advertisement
‘જુગલ જુગારી’ નાટકની નાયિકા ‘લલિતા’ના સરળ વાચિક અભિનય વખતે જયશંકરની મનઃસ્થિતિ કેવી થઈ ?

Advertisement