CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતમાં રેલમાર્ગોનો ઘણો વિકાસ થયો છે. ભારતના રેલ માર્ગોનું જાળું એશીયામાં પ્રથમ અને વિશ્વમાં ચોથા ક્રમે છે. ભારતીય રેલમાર્ગના ત્રણ પ્રકાર છે.
1. બ્રોડગેજ અથવા મોટી લાઈન
2. મીટર ગેજ
3. નૅરોગેજ
1. બ્રોડગેજ અથવા મોટી લાઈન : આ લાઈનમાં રેલવેના બે પાટા વચ્ચેનું અંતર 1.676 મીટર હોય છે. આ
માર્ગોની લંબાઈ 44386 કિમી છે.
2. મીટરગેજ :આ લાઈનમાં રેલવેના બેપાતા વચ્ચેનું અંતર 1 મીટર છે. આવા માર્ગોની લંબાઈ 5013 કિમી છે.
3. નૅરોગેજ : આ લાઈનમાં રેલવેના બ પાટા વચ્ચેનું અંતર0.76 મીટર છે, જ્યારે કેટલાક માર્ગોમાં આ અંતર 0.610 મીટર છે. આવા માર્ગોની કુલ લંબાઈ 44,383 કિમી છે.
ભારતની સડકોના પ્રકારની ચર્ચા કરો.