ેઅહાયકારી યોજના અને ખાલસાનીતિની વિશેષતાઓ વિશે ચર્ચા કરો.
મહારાજા રણજિતસિંહના સમયમાં અંગ્રેજો પંજાબમાં સત્તા સ્થાપવામાં સફળ કેમ ન થયા ?
Advertisement
સહાયકારી યોજના અને ખાલસાનીતિથી અંગ્રેજોને શો ફાયદો થયો ?
ભારતમાં અનેક નાનાંમોટા રાજ્યો હતાં. તેમની વચ્ચે સંપ અને એકતા નહોતાં. પરિણામે અંગ્રેજોની 'ભાગલા પાડો અને રાજ કરો' ની નીતિથી ભારતનાં રાજ્યોનું પતન થયું. અનેક હિંદી રાજાઓ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારીને રાજ્યોનું પતન થયું. અનેક હિંદી રાજાઓ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારીને અંગ્રેજોના ગુલામ બની ગયા. સાત વર્ષના સમયગાળામાં વેલેસ્લીએ સહાયકારી યોજના થી કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને ભારતમાં સર્વોપરી બનાવી.
સહાયકારી યોજના સ્વીકારનાઅર દેશી રાજાઓને અંદરનો કે બહારનો ભય ન રહેતાં તેઓ બેજવાબદાર બન્યા. પરિણામે તેમનાં રાજ્યોમાં ગેરવ્યવસ્થા ફેલાઈ. ડેલહાઉસીએ ખાલસાનીતિ દ્વારા એ રાજ્યો ખાલસા કરી અંગ્રેજ શાસન સાથે જોડી દીધાં. તેણે કેટલાંક રાજ્યોને યુદ્વમા હરાવીને તેમજ કેટલાક રાજાઓનો પૂત્ર દત્તક લેવાનો હક નામંજૂર કર્યો. તેમનાં રાજ્યો ખાલસા કરીને કંપની સરકાર સાથે જોડી દીધાં. આમ, ડેલહાઉદીએ સમગ ભારત પર અંગ્રેજ સત્તા સ્થાપી.