મહારાજા રણજિતસિંહના સમયમાં અંગ્રેજો પંજાબમાં સત્તા સ્થાપવામાં સફળ કેમ ન થયા ?
'પંજાબ કેસરી' રણજિતસિંહ પંજાબના શક્તિશાળી મહારાજા હતા. તેમણે રાજ્યના સંરક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી એક મજબૂત સૈન્ય ઊભું કર્યું હતું. તેમણે પંજાબની આસપાસના પ્રદેશો પર વિજય મેળવ્યો હતો. આમ, મહારાજા રણજિતસિંહ એક પ્રતાપી અને વિજેતા શાસક હોવાથી તેમના સમયમાં અંગ્રેજો પંજાબમાં સત્તા સ્થાપવામાં સફલ થયા નહી.
Advertisement
ેઅહાયકારી યોજના અને ખાલસાનીતિની વિશેષતાઓ વિશે ચર્ચા કરો.