(1) તેણે ભારતમાં રેલવે અને તાર-ટપાલની શરૂઆત કરી. ઇ.સ 1853માં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો. તેણે ભારતમાં આધુનિક ટપાલપદ્વતિ દાખલ કરી. તેના સમયમાં ઇંલ્ગૅન્ડ અને ભારત વચ્ચે તાર-વ્યવહાર શરૂ થયો. (2) તેણે બાલલગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનર્લગ્નની છુટ આપતો કાયદો પસાર કરાવ્યો. (3) ડેલહાઉદીના પ્રયત્નોથી ઇ.સ. 1857માં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટિઓની સ્થાપના થઈ.
Advertisement
સહાયકારી યોજના અને ખાલસાનીતિથી અંગ્રેજોને શો ફાયદો થયો ?