Chapter Chosen

ભારતમાં રાષ્ટ્રવાદ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતિય સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
બંગાળાના ભાગલાનાં શાં પરિણામ આવ્યાં ? 

ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા શાથી ઊભી થઈ ?

Advertisement
હિંદી રાષ્ટ્રીય મહાસભા(કૉંગ્રેસ)ની પ્રથમ તબક્કાની કામગીરીનું વર્ણન કરો.

હિંદી રાષ્ટ્રીય મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી મુખ્યત્વે બંધારણીય હતી. મહાસભાએ અંગ્રેજ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ તેમજ શૈક્ષણિક પ્રગતિ માટે માગણીઓ મૂકી, સરકારી નોકરીઓમાં હિંદીઓની સંખ્યા વધારવી, લશ્કરી અને માગણીઓ મૂકી, સરકારી નોકરીઓમાં હિંદીઓની સંખ્યા વધારવી, લશ્કરી અને મુલ્કી ખાતામાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહઉરોગોને પુનજીર્વિત કરવા, કેન્દ્વિય અને પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરી તેમાં 50 ટકા સભ્યો ચુંટાયેલા રાખવા, કારોબારીને ધારાસભાને જવાબદાર બનાવવી વગેરે માગણીઓ કરવામાં આવી હતી. અંગ્રેજ સરકારે એ માગણીઓમાંથી કેટલીક માગણીઓ સ્વીકારી તેમનો અમલ કર્યો.

ધારાસભાઓનો વિસ્તાર કરવાની માગણીને લીધે ભારતને ઇ.સ. 1892નો હિંદી સમિતિનો ધારો તથા ઇ.સ.1909ના મોર્લે-મિન્ટૉ સુધારા મળ્યા. લશ્કરી ખર્ચ ઘટાડવા અને લશ્કરમાં ભારતીયોની ભરતી કરવાની માગણીને લીધે અંગ્રેજ ખર્ચ ઘટાડવા અને લશ્કરમાં ભારતીયોની ભરતી કરવાની માગણીને લીધે અંગ્રેજ સરકારે લશ્કરી તંત્રમાં ફેરફારો અને સુધારા કર્યા. મહાસભાની રજૂઆતને લીધે અંગ્રેજ સરકારે અખબારો પરનાં નિયંત્રણો દૂર કર્યાં અને લોકોને વાણીસ્વાતંત્ર્ય તથા વ્યક્તિસ્વાતંત્ર્ય આપતા કાયદા બનાવ્યા. મહાસભાની શૈક્ષણિક પ્રગતિની માગણીને કારણે અંગ્રેજ સરકારે ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપતી શાળાઓ અને કૉલેજો શરૂ કરી.

Advertisement
રાષ્ટ્રવાદ એટલે શું ?

ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયનાં મુખ્ય કારણો કયાં કયાં હતાં ?

Advertisement