Chapter Chosen

ભારતનું બંધારણ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયા કોણ કોણ હતા ?

ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયાઓમાં જવાહરલાલ નહેરું, ડૉ. રાજેન્દ્વપ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મોલાના અબુલ કલામ આઝાદ, શ્યામાપ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિઘ વગેરે રાષ્ટ્રીય નેતાઓ હતા. આ ઉપરાંત, બંધારણસભામાં અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, ડૉ.ભીમરાવ આંબેડકર, ડૉ. કનૈયાલાલ એમ. મુનશી વગેરે બંધારણીય નિષ્ણાતો હતા. તેમાં ઍંગ્લો-ઇન્ડિયનોના પ્રતિનિધિ તરીકે ફ્રૅન્ક ઍન્થની અને પારસીઓના પ્રતીનિધિ તરીકે એચ. પી. મોદી હતા. તેમાં સ્ત્રી-સભ્યો તરીકે સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત હ્તાં

બંધારણસભાના અધ્યક્ષ તરીકે ડૉ.રાજેન્દ્વપ્રસાદને ચુંટવામાં આવ્યા હતા. બંધારણનો મુસદ્દો તૈયાર માટે બંધારણસભાએ ડૉ.ભીમરાવ આંબેડકરના અધ્યક્ષપદે ખરદા સમિતિની રચના કરી હતી.

Advertisement

બંધારણ એટલે શું ?


કોઈ પણ દેશને બંધારણની શા માટે જરૂરિયાત છે ? 

આપણા બંધારણની મુખ્ય વિશેષતાઓ કઈ કઈ છે ?

ભારતદેશને શા માટે 'પ્રજાસત્તાક દેશ' કહેવામાં આવે છે ?

Advertisement