CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સયાજીરાવે કોતરને છેડે મથાળા પર ઉભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળબાપાને જણાવ્યું કે આ શિવાલય પેશ્વા સરકારે બંધાવ્યું છે. એ જુનવાણી શિલ્પનો નમૂનો છે, પણ એ અપૂજ રહે છે. એની પુજાનો બંદોબસ્ત કરો.