CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વિનોભાના મતે, આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભુલ કરી બેસીએ છીએ એ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે. પશ્વિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી લેવાલાયક ઘણું છે એ લેવું. પણ એમનામાં વિકૃતિનો ઘણો અંશ પડ્યો છે, તેને સંસ્કૃતિ માની લેવાની ભુલ ન કરવી. એમની વિકૃતિ અપનાવવાની નથી. એમની જેટલી સંસ્કૃતિ છે તેને જ અપનાવવાની છે.
પ્રાકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિવર્ધન કોને કહેવાય એ સ્પષ્ટ કરો.