CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જંગલનો સૌથી વશુ વિનાશ માનવી કરે છે. જંગલોના વિનાશ માટેનાં કારણો ની મુજબ છે.
દેશનો વસ્તીવધારો
ઉદ્યોગોને શહેરોના રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ
શહેરીકરણ અને ઉદ્યોગીકરણ
નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપન
બહુહેતૂક યોજનાઓ અને નહેરોનું નિર્માણ
રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ
ઈમારતો અને બળતણ માટે લાકડાં મેળવવાની પ્રવૃત્તિ
‘ઝૂમ’ પદ્ધતિની ખેતી
જંગલવાસીઓની ગરીબી
ઈમારતી લાકડાની વધી રહેલી ચોરી
ઉદ્યોગો માટે જંગલપેદાશોની પ્રપ્તિમાં થઈ રહેલી અવિવેક
આ ઉપરાંત, દાવાનળ જંગલવિનાશનું કારણ છે.