CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જંગલોના આડેધડ વિનાશથી ........
પ્રદૂષણમાં વધારો થવો.
વરસાદના પ્રમાણમાં ઘટાડો થવો
દુષ્કાળ પડવા
ગ્લોબલ વૉર્મિંગ – વીશ્વિક તાપવૃદ્ધિ થવી
ગ્રીન હાઉસ ઈફેક્ટ – હરિતગૃહ પ્રભાવની સમસ્યા સર્જાવી
રણવિસ્તારોમાં વધારો થવો
વન્ય જીવો નિરાશ્રીત થવા
જમીનનું ધોવાણ થવું
નદીઓમાં પૂર આવવાં
કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થવા
પ્રાકૃતિક સૌંદર્યનો હ્રાસ થવો વગેરે માઠાં પરિણામો આપણા પર્યાવરણને ભોગવવા પડ્યાં છે.