CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મૂળભૂત હકોની અગ્ત્યતા સમજાવો.
રાજ્ય સરકારને ખાતરી થાય કે એક વ્યક્તિ કોઈ ગુનાહિત કૃત્ય કે પૃવૃત્તિ કરવાની છે તો સાવચેતીનાં પગલાં તરીકે તેની નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય છે.
નિવારક અટકાયત ધારાનો મુખ્ય હેતું અટકાયતીને તેના સંભવિત ગુનાહિત કૃત્ય માટે શિક્ષા કરવાનો નથી. પરંતુ તેને રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરૂદ્ધ ગુનાહિત કૃત્ય કરતો અટકાવવાનો છે. આ ધારા અંવયે અટકાયતીને ત્રણ માસ કરતાં વધારે સમય સુધી અટકાયતમાં રાખી શકાતી નથી. વડી આદાલતના ન્યાયાધિશ કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયતનો હુકમ રદ કરી શકાય છે.
અટકાયતીને કેટલા સમય સુધી અટકાયતમાં રાખવો તેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે.