CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અરીસામાં એક નવયૌવનાની છબી જોયા પછી જયશંકરના મનોભાવો કેવા હતા ?
બાપુલાલે જયશંકર પાસે ‘વિક્રમચરિત્ર’ની ‘રંભા દૂધવાળી’ની ભૂમિકા તૈયાર કરાવી. એ માટે તેમણે તેની આખી વર્તા સમજી લીધી. એમાં જયશંકરે પોતાનો દ્રષ્તિકોણ ઉમેરવા માંડ્યો હતો. આ નાટકમાં પ્રસંગો આ પ્રમાણે આવે છે : રંભા દૂધવાળી બનીને પોતાના પતિ અને વિક્રમના પુત્ર રાજરતન પાસે જવું. એને પોતાના આકર્ષણથી આકર્ષવો, આકર્ષાય એટલે સ્ત્રિયોચિત રીતે નકારવો અને જેમ જેમ નકારથી આકર્ષણ વધતું જાય તેમ તેમ નકારની માત્રા વધારતી જવી. છેવટે જાણે નિરુપાય બનીને આકર્ષણથી વશ થઈ રાજરતનની માંગણીનો સ્વીકાર કરવો. તેઓ આ દરેક પ્રસંગને મગજમાં રાખીને આગળ-પાછળનાં દ્રશ્યોમાં અભિનય કરતા. જયશંકર આ બધા પ્રસંગોને એક પછી એક ક્રમમાં અને ચડિયાતા ક્રમમાં ઉપસાવી ભજવતા હતાં.
જયશંકરે અરીસામાં કેવી છબી જોઈ ?