CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ખૂબ જ ઝડપથી વધતા વાયુ પ્રદુષણના કારણે વાતાવરણના નીએચેના સ્તરમાં હરિત ગૃહવાળા વાયુઓના પ્રમાણમાં વધારો થાય છે. જેના પરિણામે પૃથ્વીનું વાયુમંડળ ગ્રીનહાઉસ બનતું જાય છે. જેને ‘ગ્રીનહાઉસ ઇફેક્ટ’ કહેવાય.