ધર્મપરિવર્તન કરાયેલા હિંદુઓને હિંદુધર્મમાં પાછા લાવવા માટે 'શુદ્વિ ચળવળ' ચલાવી.
અનેક સ્થળોએ ગુરુકૂળો, કન્યાશાળાઓ, વિધવાગૃહો, અનાથાશ્રમો, દવાખાનાં વગેરે સ્થાપ્યાં.
દયાનંદ સરસ્વતીએ વેદધર્મનો પ્રચાર કરીને લોકોને 'વેદ તરફ પાછા વળો' નો ઉપદેશ આપ્યો અને 'સત્યાર્થ પ્રકાશ' નામનો ગ્રંથ લખ્યો. તેમાં તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિપૂજા, ક્રિયાકાંડ, બાલલગ્ન, સતીપ્રથા, અસ્પૃશ્યતા વગેરે અનિષ્ટોનો કોઈ ઉલ્લેખ નથી. તેથી તેમણે એ અનિષ્ટો સામે ઝુંબેશ ચલાવી.
Advertisement
રામકૃષ્ણ મિશન દ્વારા સમાજમાં કયાં કયાં કામો કરવામાં આવતાં હતાં ?
ીઆજા રામમોહનરાયે બ્રિટિશ સરકારને કઈ કઈ ભલામણો કરી ?