CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતનું પૂર્વ ગોળાર્ધમા મોકાનું સ્થાન છે ? શાથી ?
બધા ધર્મો જાતિઓ અને પ્રજા પ્રત્યે સમભાવ એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. આથી કોઈ પણ ધર્મ પાળતી પ્રજા કે જાતિ માટે ભારતે મૈત્રીના દ્વાર ખુલ્લા રાખીને સૌને અવકાર્યા છે. ભારતીય સંસ્કૃતિનો દેહ, હિંદુ, બૌદ્ધ, જૈન, શીખ, મુસ્લીમ, પારસી, ખ્રીસ્તી, વગેરે પ્રજાની સંસ્કૃતિઓના સુભગ સમન્વયથી ઘડાયો છે. ભારતીય સંસ્કૃતિમાં જગતની ભિન્ન ભિન્ન પ્રજાનાં સાંસ્કૃતિક તત્વોનું સંયોજન જોવા મળે છે. પરિણામે ભારત ‘સંસ્કૃતિનું સમન્વયતીર્થ’ બન્યું છે.